આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશનના ઉપક્રમે કાવ્યધારા પ્રસ્તુત કરે છે - કાવ્ય મહોત્સવ - 2011
કવિઓ : અનિલ જોષી, પ્રફુલ નાણાવટી, ધુની માંડલીયા, રાજેશ વ્યાસ મિસ્કીન, દક્ષા પટેલ , વંચિત કુકમાવાલા, તથાગત પટેલ , પંચમ શુક્લ અને કૃષ્ણ દવે
સમય: સાંજે 6 વાગે, શનિવાર,
તારીખ:22-01-2011
સ્થળ : ગુજરતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ
નિમંત્રક : કૃષ્ણ દવે,સંયોજક કાવ્યધારા
સંપકૅ : 9426563338, 9426378995
ઈમેલ : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved |
Read more...