વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 83 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અવસર પરિવાર દ્વારા આયોજિત "કાવ્યોત્સવ" એક એવો મંચ છે જેમાં આપણે છેલ્લાં ૭ મહિનાથી એકમેકની રચનાઓનો આનંદ ઉઠાવીએ છે.

અવસર કાવ્યોત્સવમાં એક નવું નજરાણું ઉમેરવાનો વિચાર છે.

"કવિનો કલશોર"

જેમાં આપણે  કોઈ એક કવિનાં કાવ્યોનું પઠન કરી અને તેનો આસ્વાદ કરીશુ, સાથે એકમેકનાં કાવ્યો તો ખરાજ

આ શુભવિચારની શરૂઆત "ગુજરાતનાં ગાલિબ" ગણાતા મરીઝ સાહેબની ગઝલોથી કરીશું.

તો આ વખતનાં કાવ્યોત્સવમાં આપણે માણીશું મરીઝ સાહેબની ગઝલો આપનાં જ મુખે અને સાથે આપની રચનાઓ તો ખરી જ.

તો આમંત્રણ છે દરેક મરીઝપ્રેમીને કે આવો અને મરીઝને વાંચો, સાંભળો અને માણો..

તારીખઃ ૨૦ નવેમ્બર, રવિવાર, સાંજે ૪:૩૦ કલાકે

અક્ષર પ્રાથમિક શાળા,
શ્રીનગર સોસાયટી,
કેશવબાગ વાડીની સામે,
નવાવાડજ સ્વિમિંગપુલની પાસે,
નવાવાડજ, અમદાવાદ-૧૩.

વધુ માહિતી માટે સંપર્કઃ

તાહા મન્સૂરી - ૯૯૨૪૬૨૩૨૪૯

Zazi.com © 2009 . All right reserved