આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
"અવસર કાવ્યોત્સવ"
કવિમિત્રોની દર મહિને એક વાર એકમેકના કાવ્યો માણાવાની તક....
અવસરના કવિમિત્રોએ દર મહિને એક વાર એકમેકના કાવ્યો માણાવાની તક શોધી લીધી છે.
આ કવિઓના મેળાવડાને "કાવ્યોત્સવ" નામ આપ્યું છે.
અવસરનો આગામી કાવ્યોત્સવ:
૧૬મી ઓક્ટોબર , રવિવાર, સાંજે ૦૪:૩૦ વાગે અક્ષર પ્રાથમિક શાળામાં યોજાશે.
તો દરેક મિત્ર કે જે કવિતા લખતા હોય કે શોખથી પોતાની લાગણીઓને શબ્દોની વાચા આપતાં હોય
તેમને અવસર કાવ્યોત્સવમાં જોડાવા નમ્ર વિનંતિ.
દરેક કવિતા પ્રેમીને આ ઉત્સવમાં જોડવા અવસરપરિવારનું ભાવભિનુ આમંત્રણ.
અક્ષર પ્રાથમિક શાળા
શ્રી નગર સોસાયટી ,કેશવબાગ વાડી ના સામે
નવા વાડજ સ્નાનાગર પાસે
નવાવાડજ, અમદાવાદ - 380013
વધુ માહિતી માટે સંપર્ક:
તાહા મન્સૂરી - 9924623249,
વિધિ પટેલ - facebook.com/maricheeka
અવસર પરીવાર
www.avsarparivar.com
-
સાને ગુરુજી.Zazi.com © 2009 . All right reserved |
Read more...