આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
'ધબકાર-મુંબઈ' દ્વારા ૧૯મી કાવ્ય ગોષ્ઠી તથા ગઝલ સમ્રાટ શયદા સાહેબના ૧૧૮મા જન્મદિન નિમિત્તે ' શયદા - ઉત્સવ' નું આયોજન થયું છે.
દિનાંક ૨૪.૧૦.૨૦૧૦ રવિવારના સાંજે ૪.૩૦ કલાકે,
ગ્રાંટ્રરોડ મધ્યે ચેતન ફ્રેમવાલા,
૧૧ સી અભિલાષા,
૪૬ ઑગસ્ટ ક્રાંતિ માર્ગ,
ગોવાલિયા ટેન્ક ગ્રાન્ટ રોડ વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૩૬
આ ગોષ્ઠીની અધ્યક્ષતા જાણીતા ગઝલકાર શ્રી નયનભાઈ હ. દેસાઇ કરશે.. શયદા સાહેબ ની અમર ગઝલોને યુવા ગાયકો કંઠ આપશે. સૌ કવિ મિત્રો તથા કવિતા પ્રેમીઓ ને આ ગોષ્ઠીમાં પધારવાનું ભાવ ભર્યું આમંત્રણ છે.
વધુ માહિતી માટે ચેતન ફ્રેમવાલાનો સંપર્ક કરવો. Cell - ૯૩૨૦૦ ૩૩૭૨૨.
-
સ્વામી વિવેકાનંદ સ્વામીZazi.com © 2009 . All right reserved |
Read more...