આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સાહિત્ય સમાચાર
કવિતા ના કેટલાક નોખા અવાજો ને સાંભળવા આપ સૌ
મિત્રો ને અમારા સૌ કવિઓ વતી ભાવ ભર્યું નીમ્ત્રણ છે ....
કવિતા નો કાગળ
મુકામ પોસ્ટ : Nheru foundation hall , opp - guru dwara ,
nr , Air tel house , s.g high way , thaltej .
સમય : 8 pm to 10 pm
તારીખ : 14-12-13 ( sautarday )
( FREE ENTRY )
CONTECT NO : 9904384769 , 9925604613
Tejas Dave , Anil Chavda
“લઈનેઅગિયારમી દિશા” જેવું લાંબું-લચક નામ અગિયાર નવોદિત ગઝલકારોએપ્રકાશિત કરેલ એમના પ્રથમ ગઝલસંગ્રહનું છે.આજના યુગમાં જ્યાં બે ચાર માણસોને કોઈ સારું કામ કરવા માટે ભેગા કરવા અઘરા પડે છે ત્યાંઅગિયાર જણ એક કામ માટે સહમત થાય અને તે પણ માત્ર ચાર મહિનાનાં ટૂંકા ગાળમાં પુસ્તકપ્રકાશિત થાય એ ગઝલસગ્રહના લાંબા નામની જેમ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખો રેકૉર્ડજ કહેવાય.
આ આખી વાત એમ બની કે ગુજરાતના તમામ ખૂણેથી ગઝલના ઉપાસકો ભેગા થયા, અમરેલી, આદિપૂર, ધોળકા, અમદાવાદ,હિંમતનગર, નડિયાદ, ગોધર,સૂરત, વાપી અને મુંબઈ (જ્યાં જ્યાં વસે ગુજરાતીત્યાં સદાકાળ ગુજરાત). આ અલગ અલગ શહેરના કવિઓએક બીજા સાથે જોડાયા “સૉસિયલ નેટર્વક” નાંમાધ્યમથી..એટલે કે “ફેસબુક”. ધોળકાના શિક્ષકશ્રી મગનભાઈ મકવાણા સંચાલિત “ગઝલતો હું લખું” ગ્રૂપના અમે તમામ સભ્યો, અને પોતપોતાની રચનાઓ મૂકીનેએક બીજાની પાસેથી શીખવાનો પ્રયાસ કરતા હતા. ખાસ તો છંદના બંધારણ, તકતી, કાફિયા અને રદ્દિફની ચર્ચા ઉપરાંત જોડણી ,વ્યાકરણ , ગઝલનાં છૂટના નિયમો વિષે તંદુરસ્ત ચર્ચાથતી. ગ્રૂપનો એક વણ લખ્યો નિયમ હતો કે શીખવું અને શિખવાડવું અનેગઝલ સિવાયના કોઈ બીજા વિષય પર ચર્ચા નકરવી.
એક જુની વાર્તા યાદ આવે છે, ચાર માણસો ને આંખે પાટા બાંધીની કિધું કે જરા અડકીનેકહો કે આ શું છે?. એક જણ બોલ્યો કે થાંભલો છે, એક બોલ્યોના આતો પાઈપ છે. એક વળી દોરડું કહીને ખસી ગયો. મને ઘણી વાર થાય કે એ ચાર જણા ગઝલના વિદ્યાર્થીનહિ હોય. બાકી સાચી રીતે ગઝલ લખતો હોય એ તરત વિચારે આ કોની વાસ છે? આટલી ખરબચડી શું વસ્તુ છે? વાળ જેવું લાગે છે બરછટ છે.અને એથીય આગળ વધીને કદાચ એમ પણ વિચારે અને કરી પણનાખે કે લાવ ને ચૂંટલી ભરી જોઉં!. કંઈ અવાજ આવે છે!.
ગુંજન ગાંધીના પ્રથમ ગઝલ સંગ્રહ - 'અવાજો પણ કદી દેખાય તો?'
લોકાર્પણ -
શ્રી રઘુવીર ચૌધરી
વિશેષ ઉપસ્થિતિ -
શ્રી ચીનુ મોદી, શ્રી ધીરુ પરીખ
સંચાલન -
રઈશ મનીઆર
કાવ્ય પઠન -
કૃષ્ણ દવે, હરદ્વાર ગોસ્વામી, ચંદ્રેશ મકવાણા, અશોક ચાવડા 'બેદિલ', અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, મનિષ પાઠક અને રાજેન્દ્ર પટેલ
મન ના મંચ પર -
નૈષધ પુરાણી, આશિષ કક્ક્ડ, કબીર ઠાકોર, શિવાની દેસાઈ
સ્વર ઝરમર -
શ્યામલ-સૌમિલ મુનશી
સ્થળ -
રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
તારિખ અને સમય -
૧૩ જુલાઈ ૨૦૧૩, શનિવાર, સાંજે ૫.૩૦ થી ૮.૩૦
-
રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
![]() |