વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 318 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

ગિરીશ દેસાઇ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



શ્રદ્ધા એટલે શું ? માન્યતા  એટલે શું? આ બેઉનો એક બીજા  સાથે શું સંબંધ છે? આ  સવાલોનો શું ઉત્તર છે તે  સમજવા પ્રકાશ અને  પડછાયાનું ઉદાહરણ લઇએ. કારણ  પડછાયા અને પ્રકાશ વચ્ચે  જેવો સંબંધ છે તેવો જ સંબંધ  શ્રદ્ધા અને માન્યતા વચ્ચે  છે. પ્રકાશ એ શકિત છે, અને  જયારે તેના માર્ગમાં કોઇ  દીવાલ આવે ત્યારે તે  દીવાલનો પડછાયો પડે છે અને  તે સ્થળે પ્રકાશ ઝાંખો લાગે  છે. વળી પડછાયો જોઇને  એ દીવાલ શેની બનેલી છે એ જાણી  શકાતું નથી.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries