વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 42 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

પરંતુ આયુર્વેદમાં દવા કરતા પરેજીનું મહત્ત્વ વધારે છે.ગાઉટનાં દર્દીઓએ જૂના જવ, લાલ ચોખા, ભાજી,પરવળ,દૂધી,ફણસી જેટલા વધારે લઇ શકાય તેટલા લાભ કરેછે. બે મહિના સુધી કાચી ફણસીનો રસ દરરોજ એકસોપચાસ એમ.એલ. લેતાં રહેવાથી ગાઉટમાં લાભ થાય છે. કારણકે ફણસીમાં વિટામિન એ,બી, બીર વિટામિન સી અને નાયાસીન તેમજ આયર્ન હોય છે.વળી તેનાથી કેલરી વધતી નથી.

તેની સામે ગાઉટ નાં દર્દીઓને જે જે બાબતો હિતકારી નથી તેમાં દિવસની ઊંઘ,તડકામાંફરવું, અત્યાધિક મૈથુન,ખાટા,ખારા,તીખા,તળરલાપદાર્થો,ગરમાગરમ ઘી,તેલયુકત મીઠાઇ,ફરસાણ,દહીં,શ્રીખંડ,મઠો વગેરેના સમાવેશ થાય છે. આ બધી બાબતો ને ગાઉટનાં દર્દીએ દૂરથી જ ભગાવવી જોઇએ.

Zazi.com © 2009 . All right reserved