આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ભરત વિંઝુડા એટલે ભીડમાંથી ભાગી છૂટેલો ગઝલકાર...
~~ :: ~~
બેઉનું એક હોય સરનામું
તું અહીં આવ કે હું ત્યાં આવું
~~ :: ~~
અફસોસ ! કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા
~~ :: ~~
મારી એકલતામાં આવીને ઊભાં
ભીડમાંથી ભાગી છૂટેલાં બધાં
~~ :: ~~
તેં મને ચોકલેટ દીધી છે
તેં દીધી એટલે પ્રસાદી થઈ!
~~ :: ~~
કબીર જેવી રીતે વસ્ત્ર રોજ વણતા’તા
સતત વણાય નહીં કંઈ મજા ન આવે તો
~~ :: ~~
માણસોને પંખી ધારો તો અહીં
આપણે એમાંય પારેવાં છીએ
~~ :: ~~
સરનામું:
ભરત વિંઝુડા
“રામ કૃપા” ખાદી કાર્યાલય પાસે
સાવરકુંડલા, જિ. અમરેલી
પીન – 364 515
https://www.facebook.com/bharat.vinzuda?fref=ts
પ્રકાશક:
રંગદ્વાર પ્રકાશન
જી-15, યુનિવર્સિટી પ્લાઝા
લૉ ભવનની ઉત્તરે
અમદાવાદ – 380 009
ફોન : (079) 7913344
-
ધૂમકેતુZazi.com © 2009 . All right reserved |
Read more...