આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેયોૅ વૈરાગ્યજી
ઉશદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ જી
ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, કહયાં કઠણ વચન જી
રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વન જી
ભલો ત્યાગ ભરથરી તણો, તજી સોળસેં નાર જી
મંદિર ઝરુખો મેલી કરી, આસન કીધલાં બ્હાર જી
એવા છત્રપતિ ચાલી ગયા,રજ મૂકીને રાજન જી
દેચ,દાનવ,મુનિ,માનવી,સવૅે જાણો સુપન જી
સમજી મુકો તો સારું ઘણું, જરુર મુકાવશે જમ જી
નિષ્કુળાનંદ કહે નહિ મટે, સાચું કહું ખાઇ સમ જી
...
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
Read more...