વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 210 guests and no members online

મદદ

 


 



રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ગાઉટની સારવાર આધુનિક વિજ્ઞાન માં સંતોષપ્રદ નથી.તેની સામે આયુર્વેદ ની સામે ગાઉટ માટે અનેક દવાઓ છે. તેની સારવાર માટે એક ચોકકસ દ્ર્ર્ર્રષ્ટિ છે, નિશ્ર્ચિત પરિણામ છે.વાતરકતનાં રોગીઓને પંચકર્મની સારવારમાં સૌપ્રથમ વિરેચન કર્મ કરાવવામાં આવે છે. વિરેચન માટે સૌપ્રથમ અૌષધિયુકત ઘીને વધતી માત્રામાં સાત દિવસ સુધી પીવડાવવામાં ,આવે છે.અને ત્યારબાદ શાસ્ત્રીય પધ્ધતિથી આ કર્મ કરાવાય છે. તે ઉપરાંત બસ્તિકર્મ પણ ગાઉટનાં રોગીને ,દર્દીને તત્કાલ લાભ આપે છે. જોકે આ રકતમોક્ષણની ક્રિયા દરેક રોગી માટે અનુકૂળ નથી.યુવાન બળવાન રોગીમાં તે થઇ શકેછે.

ગાઉટ માટે આયુર્વેદ માં ગળો,મજીઠ,લીમડો,કડુ,ચંદ્રપ્રભાવટી, રસાયનચૂર્ણ,ગોક્ષુરાદિ ગુગળ,ગુડુચ્યાદિ કવાથ,મહામંજીષ્ઠાદિ કવાથ, વગેરે અનેક અૌષધો અકસીર છે.તેમાં કેવળ પસંદગી કરાયેલ અૌષધો જ "રામબાણ"સિધ્ધ થાય છે.

Comments  

Guest
# Guest 2010-10-05 02:52
mala... sandiva rog
Zazi.com © 2009 . All right reserved